Share with: વર્તમાન સમયમાં મોંઘવારીએ માઝા મુકી છે તેવામાં હવે અંકલેશ્વરવાસીઓના માથે હાઉસટેકસમાં 10 ટકાનો વધારો ઝીંકી દેવાયો છે. એક તરફ સરકાર આઝાદી અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના અંતર્ગત 5 % વળતર આપી રહી છે તો બીજી તરફ વેરામાં 10 ટકાનો વધારો કરી દેવાયો છે. વેરાના નવા દરોથી 33 હજાર […]
Share with:ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર વધી રહેલાં અકસ્માતોને ધ્યાને રાખી વહીવટીતંત્રએ 25 મી મેથી એસટી બસ સહિતના ભારદારી વાહનોની અવરજવર પર ભલે પ્રતિબંધ ફરમાવી દીધો હોય પણ વડાપ્રધાનના કાર્યક્રમ માટે નર્મદા મૈયા બ્રિજ પર બે દિવસ માટે એસટી બસોની અવરજવર પરથી પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે.ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે […]
Share with:અમદાવાદથી કેવડિયા સરળતાથી પહોંચવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ સી-પ્લેન શરૂ કરવામાં આવ્યો હતો, જે હવે બંધ થવાના આરે છે. આ પ્રોજેક્ટમાં આવક કરતાં ખર્ચ વધારે થતો હોવાથી કોઈપણ એજન્સી આ પ્રોજેક્ટને ચલાવવા તૈયાર નથી. સી-પ્લેનમાં ખરાબી આવવાથી મેઇન્ટેનન્સ માટે મોકલવામાં આવ્યું હતું, એ બાદ પરત ફર્યું નથી. […]
Share with:ભરૂચ દાંડિયાબજારનું મચ્છી માર્કેટ કોંગ્રેસની આંદોલનની ચીમકી બાદ પાલિકાએ તાબડતોડ શરૂ કરી દીધું છે. શહેરના દાંડિયાબજારમાં લાખોના ખર્ચે પાલિકા દ્વારા મચ્છી માર્કેટ બનાવવામાં આવ્યું છે. જો કે 15 મહિનાથી માર્કેટ તૈયાર હોવા છતાં માછલી વેચતી મહિલાઓ અને લોકોને બહાર બેસવું પડતું હતું. જેનો કોંગ્રેસની આંદોલનની ચીમકી બાદ ઉકેલ આવ્યો […]
Share with:ઝઘડિયાના ધોલી ડેમમાં કપડા ધોવા ગયેલી વણખુટા ગામની બે કિશોરીઓનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે ઉમલ્લા પોલીસે યુવતીઓના મૃતદેહનો કબ્જો મેળવી તપાસ હાથ ધરી હતી.ઝઘડિયાના વણખુટા ગામે રહેતી અંજનાબેન રાકેશભાઇ વસાવા ઉ.વર્ષ 17 અને શિલ્પાબેન રોહિતભાઇ વસાવા ઉ.વર્ષ 12 ધોલીડેમ ખાતે કપડા ધોવા ગઇ હતી. ત્યારબાદ આ […]
Share with:પાનોલી જીઆઇડીસી વિસ્તારમાં ગુરુ કૃપા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક માં આવેલ ભંગારના ગોડાઉન માં લાકડા તેમજ પુઠ્ઠાં સહીત નો જથ્થો સંગ્રહ કર્યો હતો જેમાં રવિવારના રોજ રાત્રીના અરસામાં કોઈ કારણોસર આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી, આગ વધુ ફેલાતા ગોડાઉન ના સંચાલકોએ પાનોલી નોટીફાઈડ ફાયર સ્ટેશનમાં જાણ કરતા ફાયર […]
Share with: કોરોનાકાળના બે વર્ષે લોકોના જીવન પર ભારે અસર પાડી હતી. તેમાંય વિદ્યાર્થી જીવન પર તેની સૌથી વધુ અસર સાથે શૈક્ષણિક પ્રણાલીમાં જ બદલાવી આવી ગયો હતો. ઓનલાઇન ક્લાસીસના માધ્યમથી વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવ્યું હતું. જેના કારણે છાત્રોની ભણતરથી પદ્ધતિ જ બદલાઇ ગઇ હતી. જેથી એક તબક્કે બોર્ડની પરીક્ષા આપી […]
Share with:ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર થઇ ગયું છે. કેટલાય વિદ્યાર્થીઓ સારા માર્ક્સ અને ટકા સાથે ઉત્તીર્ણ થયા છે, જ્યારે કેટલાકના માર્ક્સ ઓછા આવ્યા છે તો કેટલાક નાપાસ થયા છે. ઓછા ટકા આવ્યા હોય અને નાપાસ થયા હોય તોપણ નિરાશ […]
Share with:• પત્રકાર એકતા પરિષદના તાલુકા પ્રમુખ પદે ઈશ્વર ભાઈ સોલંકીની વરણી કરાઈ પત્રકાર એકતા પરિષદના પ્રદેશ પ્રમુખ શ્રી લાભુભાઈ કાત્રોડિયા તથા પ્રદેશ પ્રભારી શ્રી ગૌરાંગ પંડ્યાના માર્ગદર્શન હેઠળ તા.૦૫/૦૬૨૦૨૨ ને રવિવારના રોજ સુરત જિલ્લાના માંડવી તાલુકામાં પત્રકાર એકતા પરિષદની રચના કરવા માટે મિટિંગ યોજાઈ હતી. જેમાં, જિલ્લા પ્રમુખ સુરત […]
Share with:કચ્છ જિલ્લો મોટો હોવાથી પૂર્વ અને પશ્ચિમ બે સંગઠન નો નિર્ણય.. પ્રદેશ અધ્યક્ષ અને પ્રભારી સહિત અનેક આગેવાનો ની હાજરી… અનેક સમસ્યાઓ અને વિવાદો ભૂલી પત્રકારો ને એક થવા કરી હાકલ… પૂર્વ જિલ્લા ગાંધીધામ ના પ્રમુખ તરીકે ઇ.વી.એમ વોટિંગ થી દેવશી ભાઈ ભોયા ની નિમણુક.. આજે કચ્છ પૂર્વ ની […]